આર્થિક સંકટમાં સહારો! વિધવા બહેનોને મળશે ₹1250 માસિક સહાય, કેવી રીતે કરવી અરજી? – Ganga Swarupa Yojana

Ganga Swarupa Yojana

આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાં જીવતી વિધવા બહેનો માટે સરકાર તરફથી મોટી રાહત આપવામાં આવી રહી છે. Ganga Swarupa Yojana હેઠળ પાત્ર વિધવા મહિલાઓને દર મહિને ₹1250 સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સહાય સીધી બેંક ખાતામાં જમા થાય છે, જેથી મહિલાઓને દૈનિક જરૂરિયાતો માટે આર્થિક ટેકો મળી શકે. યોજના શું છે અને કોને મળશે … Read more