હવે રોજગાર શરૂ કરવો સરળ! માનવ ગરિમા યોજના હેઠળ 28 પ્રકારના સાધનો મફતમાં મળશે – Manav Garima Yojana
Manav Garima Yojana: આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા Manav Garima Yojana શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને 28 પ્રકારના અલગ અલગ વ્યવસાય માટે જરૂરી સાધનો મફતમાં આપવામાં આવે છે. જેના કારણે નાના ધંધા અથવા હસ્તકલા આધારિત રોજગાર શરૂ કરવો હવે વધુ સરળ બન્યો છે. માનવ … Read more