હવે રોજગાર શરૂ કરવો સરળ! માનવ ગરિમા યોજના હેઠળ 28 પ્રકારના સાધનો મફતમાં મળશે – Manav Garima Yojana

Manav Garima Yojana

Manav Garima Yojana: આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા Manav Garima Yojana શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને 28 પ્રકારના અલગ અલગ વ્યવસાય માટે જરૂરી સાધનો મફતમાં આપવામાં આવે છે. જેના કારણે નાના ધંધા અથવા હસ્તકલા આધારિત રોજગાર શરૂ કરવો હવે વધુ સરળ બન્યો છે. માનવ … Read more

આર્થિક સંકટમાં સહારો! વિધવા બહેનોને મળશે ₹1250 માસિક સહાય, કેવી રીતે કરવી અરજી? – Ganga Swarupa Yojana

Ganga Swarupa Yojana

આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાં જીવતી વિધવા બહેનો માટે સરકાર તરફથી મોટી રાહત આપવામાં આવી રહી છે. Ganga Swarupa Yojana હેઠળ પાત્ર વિધવા મહિલાઓને દર મહિને ₹1250 સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સહાય સીધી બેંક ખાતામાં જમા થાય છે, જેથી મહિલાઓને દૈનિક જરૂરિયાતો માટે આર્થિક ટેકો મળી શકે. યોજના શું છે અને કોને મળશે … Read more