e-Kutir Portal પર રજીસ્ટ્રેશન શરૂ: માનવ કલ્યાણ યોજના માટે આજે જ કરો અરજી, નહીં તો તક હાથમાંથી જશે
રાજ્ય સરકાર દ્વારા નાના વેપારીઓ, હસ્તકલા કામદારો અને સ્વરોજગાર સાથે જોડાયેલા લોકો માટે વિવિધ સહાય યોજનાઓ અમલમાં છે. પરંતુ ઘણીવાર લાભાર્થીઓને માહિતી અને અરજી પ્રક્રિયા અંગે સ્પષ્ટતા ન હોવાના કારણે લાભ મળી શકતો નથી. આવી સ્થિતિમાં e-Kutir Portal પર ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનાવી દેવામાં આવી છે. ખાસ કરીને માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવા … Read more