દિવ્યાંગજનો માટે મોટી ખુશખબર, સંત સુરદાસ યોજના 2026 હેઠળ દર મહિને મળશે ₹1,000 ની સહાય
રાજ્યમાં દિવ્યાંગજનોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમની જીવન જરૂરિયાતોમાં સહાય કરવા માટે સરકાર દ્વારાSant Surdas Yojana 2026 અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર દિવ્યાંગ વ્યક્તિઓને દર મહિને ₹1,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. રોજગારની મર્યાદિત તકો અને આરોગ્ય ખર્ચના કારણે ઘણા દિવ્યાંગજનોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં નિયમિત … Read more