અચાનક આફતમાં પરિવારને એકલો ન છોડે સરકાર: ગુજરાતની અંત્યેષ્ઠી સહાય યોજના શું છે અને કોને મળે છે લાભ?
પરિવારમાં અચાનક મૃત્યુ જેવી આફત આવે ત્યારે ભાવનાત્મક આઘાત સાથે આર્થિક બોજ પણ ઊભો થાય છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે અંતિમ સંસ્કારનો ખર્ચ પણ મોટી ચિંતા બની જાય છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકારની અંત્યેષ્ઠી સહાય યોજના રાહતરૂપ બની શકે છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને અંતિમ સંસ્કાર માટે નાણાકીય સહાય આપવામાં … Read more