9થી 11ના વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશીપનો લાભ! PM યશસ્વી યોજના વિશે સંપૂર્ણ માહિતી અહીં – PM Yashasvi Scheme

PM Yashasvi Scheme

PM Yashasvi Scheme: ધોરણ 9થી 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ સ્કોલરશીપ યોજના છે PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India, જેને સામાન્ય રીતે PM યશસ્વી યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના ખાસ કરીને OBC, EBC અને DNT વર્ગના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવી છે, જેથી … Read more