પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ થશે મફત ઈલાજ! આયુષ્માન કાર્ડ ધારકો માટે સરકારે જાહેર કરી નવી યાદી | Ayushman Bharat Yojana 2026

Ayushman Bharat Yojana 2026

ભારત સરકારની ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ (PM-JAY) વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે. વર્ષ ૨૦૨૬ માં આ યોજનાનો વ્યાપ વધારીને વધુ પરિવારોને આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દરેક પરિવારને વાર્ષિક ₹૫,૦૦૦૦૦ સુધીની કેશલેસ સારવાર સરકારી અને માન્ય ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવે છે. ખાસ કરીને ગંભીર બીમારીઓના ઓપરેશન અને … Read more